







ગુજરાતી કેહવત “પહલું સુખ તે જાતે નર્યા” ના સિદ્ધાંત ને ધ્યાન માં રાખી ને , અમારો આરોગ્ય કાર્યક્રમ એ હેતુ થી કામ કરે છે, કે મહિલાઓને પોતાના આરોગ્ય અને કલ્યાણને પ્રાથમિકતા આપવાનું જ્ઞાન અને સુવિધાઓ મળે.
આ કાર્યક્રમ નીચેના ઉદ્દેશોને ને પહોંચી વળવાં કાર્યરત છે:
અમે શારીરિક સલામતી, આત્મનિર્ભરતા અને અંગનવાડી કેન્દ્રો દ્વારા આપવામાં આવતી મહત્વ ની યોજનાઓ – સેવાઓ ના મહત્વ વિશે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરીએ છીએ.
| પ્રજનન આરોગ્ય પર અવેરનેસ સત્ર | 285 |
|---|---|
| Gynecological health camp | 533 |
| જનરલ હેલ્થ કેમ્પ (UHC દ્વારા) | 322 |
